શ્રીમતિ રેખાબેન રબારીને તેમની મૂળ શાળા મઘાપુરા પ્રા શાળા, તા-રાધનપુર, જિ- પાટણ માં બદલી થતાં તા- ૧૨/૧૨/૨૦૨૨ને સોમવારના રોજ શાળા સમય બાદ છૂટા કરી શાળા પરિવાર તરફથી વિદાય આપવામાં આવી અને બેનશ્રી પોતાનું ઉત્તમ જ્ઞાન મઘાપુરા પ્રા શાળા, તા-રાધનપુર, જિ- પાટણને આપે અને પોતે ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા આપી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો