શનિવાર, 30 સપ્ટેમ્બર, 2023

27/09/2023 જ્ઞાનકુંજ પ્રોજેક્ટ (૩ રૂમ) ઈ લોકાપર્ણ

 



 






"સ્વચ્છતા કાર્યાંજલી "

 મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ૨ ઓકટોબર ના એક દિવસ અગાઉ તા.૧/૧૦/૨૦૨૩ રવિવારના રોજ સવારે  ૧૦ થી ૧૧ દરમિયાન શિક્ષકો,વિદ્યાર્થીઓ,એસ.એમ.સી સભ્યો તેમજ વાલીઓ તેમજ ગ્રામજનોને સાથે રાખી ૧ (એક) કલાક ના શ્રમ દાન દ્વારા શાળાની સંપૂર્ણ ,બારીકાઇ સાથેની સફાઈ દ્વારા શ્રમદાન કરવું. શાળાની આજુબાજુ ની જગ્યા, પીવાના પાણી ની જગ્યા વિગેરેની સફાઈ દ્વારા 

"સ્વચ્છતા કાર્યાંજલી "