ઝઝામ પગાર કેન્દ્ર શાળામાં અભ્યાસ કરતો વિદ્યાર્થી
ઠાકોર શૈલેશ ગગજીભાઇનું બીમારી કારણસર તા-૧/૨/૨૦૨૨ના રોજ આવસાન પામેલ.
ભગવાન સદગત આત્માને શાંતિ આપે.
ઠાકોર શૈલેષની યાદમાં પરિવાર તરફથી શાળાના તમામ વિદ્યાર્થીઓને તિથીભોજન આપવામાં આવેલ.
પુનઃ ભગવાન સદગત શૈલેશના આત્માને શાંતિ આપે.