શુક્રવાર, 28 એપ્રિલ, 2023

ધોરણ 8 આર્શીવચન અને વિદાય કાર્યક્રમ

 

આજરોજ ધોરણ 8 વિદ્યાર્થીઓનો વિદાય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

ધોરણ 8 વિદ્યાર્થીઓ દ્વારા શાળાને 4700 Rs હાર્મોનિયમ લાવવા માટે સપ્રેમ દાન આપવામાં આવ્યા.

શાળા પરિવાર વિદ્યાર્થીઓનો આભાર માને છે.

વધુમાં વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી જીવનમાં પ્રગતિ અને સફળતા પ્રાપ્ત કરે તેવા આર્શીવચન આપવામાં આવ્યા.

વધુમાં શાળા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર.














ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો