મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ૨ ઓકટોબર ના એક દિવસ અગાઉ તા.૧/૧૦/૨૦૨૩ રવિવારના રોજ સવારે ૧૦ થી ૧૧ દરમિયાન શિક્ષકો,વિદ્યાર્થીઓ,એસ.એમ.સી સભ્યો તેમજ વાલીઓ તેમજ ગ્રામજનોને સાથે રાખી ૧ (એક) કલાક ના શ્રમ દાન દ્વારા શાળાની સંપૂર્ણ ,બારીકાઇ સાથેની સફાઈ દ્વારા શ્રમદાન કરવું. શાળાની આજુબાજુ ની જગ્યા, પીવાના પાણી ની જગ્યા વિગેરેની સફાઈ દ્વારા
"સ્વચ્છતા કાર્યાંજલી "
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો